﴾૮૩﴿
ઈમામ મહેદી અ.જ. ની સરદાબમાં પ્રથમ ઝિયારત
હઝરત ઈમામ મહેદી અ.જ. માટે ઝિયારત નક્લ થઈ છે જે ઝિયારતે નુદબહના નામથી મશહૂર છે.[1]
હઝરત ઈમામ મહેદી અ.જ. એ આ ઝિયારત મોહમ્મદ બિન અબ્દુલ્લાહ હિમયરી માટે કહી અને એને સરદાબે મુકદ્દસમાં વાંચવાની તાકીદ થઈ છે.[2]
[1] આ ઝિયારત આ પુસ્તકમાં ઝિક્ર થઈ છે.
[2] મિસ્બાહુઝ ઝાએર, પાન નં ૪૯૩
بازدید : 7751