الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?

શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?

અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત સિર્ફ ઈન્સાનો માટે નથી બલ્કે બધી મખલૂકાત ઉપર એ વિલાયત રાખે છે.

ઈલ્મી વેસબાઈટ અલ-મુન્જી

زيارة : 11923