﴾૨૬﴿
ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ
સૈયદ બિન તાઉસ ર.હ. ફરમાવે છેઃ મુસ્તહબ છે કે ઈન્સાન ગુરુવારના દિવસે રસુલે અકરમના ઉપર એક હજાર વાર સલવાત મોકલે અને આવી રીતે કહેઃ
أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[1]
[1] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૧૨૧