ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
420046

اللَّهُمَّ کُنْ لِوَلِیِّکَ الحُجَةِ بنِ الحَسَن، صَلَواتُکَ علَیهِ و عَلی آبائِهِ، فِی هَذِهِ السَّاعَةِ وَ فِی کُلِّ سَاعَةٍ، وَلِیّاً وَ حَافِظاً وَ قَائِداً وَ نَاصِراً وَ دَلِیلًا وَ عَیْناً، حَتَّى تُسْکِنَهُ أَرْضَکَ طَوْعاً وَ تُمَتعَهُ فِیهَا طَوِیلا
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ
અલ-મુન્જી સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” નો ભાગ સક્રિય
અલ-મુન્જી વેબ સાઈટ હેક થઈ ગઈ
અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ
અલ-મુન્જી વેબ સાઈટ ટુંક સમયમાં જ આઠ ભાષાઓમાં આવશે.
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ
“મુન્તખબ સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં નવો અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોની હિન્દી ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.
“અલ-ક઼તરહ” પુસ્તકનો ઉર્દૂમાં અનુવાદ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ.
“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.
વિષય ઉપર જુમહુરિએ ઈસ્લામી દૈનીકથી “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકના વિશે એક નિબંધ
કેમ “કાએમ” શબ્દને (ઈમામ ઝમાનાનો ઉપનામ) સાંભળીને ઉભું થવું મુસ્તહબ છે?
નવો વર્ષનો સમય ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ
મુહિબ્બાને હઝરતે મહેદી અ.જ. વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં રમજાન માસમાં ઈમામ મહેદીના ફરજને જલ્દી થવા માટે આવી રીતે દુઆ બયાન થઈ છેઃ
મરકઝે જહાની આલુલ બૈત અલૈહેમુસ્સલામની વેબસાઈટમાં “મુશ્કેલામાં ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતનો થોડુંક ભાગ” (السلام عليک يا صاحب التدبير) જે “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ થઈ છે, એમ આવી છેઃ
શતાબ્દીઓ વિત્યા પછી પણ ઈમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસ સ્થિર કરવી
ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆ વિશે મર્હૂમ આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મજફી મરઅશીનો સંદેશ
હઝરત બકિય્યતુલ્લાહીલ આઝમ ઈમામે ઝમાના (અ.જ.) નો ચમકતો નૂર
મર્હૂમ અલી કની અને એમના સબ્રનો પરિણામ
ધૈર્ય અને મક્કમતા ઈરાદાને મજબૂત કરે છે
ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી
ઇન્તેઝારની મહત્વતા અને એહમિય્યત
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
શું ખુદાવન્દે આલમ અમારી દુઆ કબૂલ કરવા માટે મોહતાજ છે કે એને વધારે યાદ કરીએ?
અગર ખુદાવન્દે આલમ ગેબતના જમાનામાં, ઈમામ મહેદી અ.જ.ના અદ્રશ્ય હોવા ઉપર રાજી છે, તો અમે કેમ એમના ઝહૂર માટે દુઆ કરીએ છીએ?
આ લેખમાં “یا الہ الالھۃ”નો અર્થ શું છે?
શું દરેક આયત અથવા દુઆ જે હઝરત ઈસ્હાકની સંતાનો વિશે હોય એ બનાવટી અને ઈસ્રાઈલી છે?
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
મસ્જિદે કુફાથી સીઘું પ્રસારિત
મસ્જિદે સહેલાથી સીઘું પ્રસારિત
હઝરત અલી (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
ઈમામ હુસૈન (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
Islamic calendar
મહિનો ઝિલકઅદહ 1445
1 ઝિલકઅદહ
1-આજના દિવસે હઝરત આદમ અ.સ. જન્નતથી જમીન પર આવ્યા 2-“તૂર” ના પહાડ પર હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ની મિક઼ાત (ઠહોરવું) 3-હુદૈય્બિયહની જંગ (સને ૬ હીજરી) 4-રસુલે ખુદા સ.અ.વ. ના ઝૈનબ બિન્તે જહશ સાથે લગ્ન (સને ૫ હીજરી) 5-હઝરત ફાતેમાએ માસૂમા સ.અ. નો જન્મ (સને ૧૭૩ હીજરી) 6-બદ્રુસ-સુગ઼રાની જંગ, સને ૪ હીજરી 7-અશઅસ બિન કૈસ મલઉનની મોત, સને ૪૦ હીજરી
2 ઝિલકઅદહ
1-શલમગ઼ાની મલઉનની મોત (ઈમામ મહેદી અ.જ. તરફથી તૌકીઅમાં એના માટે ધિક્કાર આવી હતી), સને ૩૨૩ હીજરી
5 ઝિલકઅદહ
1-હઝરત ઈબ્રાહિમ અને એમના પુત્ર ઈસ્માઈલ અ.સ. ના માધ્યમથી કાબાના સુતૂનો ફરીથી નિર્માણ કરવો 2-સૈયદ ઈબ્ને તાઊસ રહ. ની વફાત, સને ૬૬૪ હીજરી 3-ઈમામ મહેદી અ.જ. એ અબિ ગ઼ાલિબ ઝરારી અને એમની પત્નિના દરમિયાન મેળ કરવા માટે દુઆ કરી હતી અને એ બન્ને ઈમામની દુઆની બરકતથી જનાબે હુસૈન બિન રોહના માધ્યમથી ફરીથી મિત્ર થઈ ગયા, સને ૩૫૬ હીજરી
9 ઝિલકઅદહ
1-જનાબે મુસ્લિમ બિન અક઼ીલ એ ઈમામ હુસૈન અ.સ. ને પત્ર લખ્યો જેમાં લખ્યું હતું કે અઢાર હજાર કૂફા વાસીઓએ એમની બૈઅત કરી છે, સને ૬૦ હીજરી
10 ઝિલકઅદહ
1-મુતવક્કીલ મલઉનનો વઝીર ઈબ્ને ખાક઼ાનની મોત, સને ૨૬૩ હીજરી
11 ઝિલકઅદહ
1-ઈમામ રઝા અ.સ. નો જન્મ (સને ૧૪૮ હીજરી) 2-જનાબે શેખ મુફીદ રહ. નો જન્મ, સને ૩૩૬ અથવા ૩૩૮ હીજરી
13 ઝિલકઅદહ
1-હુસૈન ઈબ્ને અલીના કેયામની શરૂઆત (શહીદે ફખ્ખથી મશહૂર) (સને ૧૬૯ હીજરી) 2-બનિ અબ્બાસના ખલીફા મુક્તફિ બિલ્લાહ અલી બિન મોઅતઝિદ અબ્બાસી મલઉનની મોત, સને ૨૯૫ હીજરી 3-સવારના સમયે સામર્રામાં શિઆઓ માટે સૈયદ બિન તાઊસે ઈમામ ઝમાના અ.જ. ની દુઆ સાંભળી, સને ૬૩૮ હીજરી
14 ઝિલકઅદહ
1-મન્સૂરે હલ્લાજની હત્યા થવી (શેખ બહાઈના કૌલના પ્રમાણે) સને ૩૦૯ હીજરી
15 ઝિલકઅદહ
1-બનિ અબ્બાસના સૈન્યએ સિરીયામાં બનિ ઉમેય્યહનો સાર્વજનિક કત્લ કર્યો (સને ૧૩૨ હીજરી) 2-હઝરત ઈમામ મૂસા કાઝિમ અ.સ. મદીનાથી ઈરાક ચાલી ગયાં (સને ૧૭૯ હીજરી)
16 ઝિલકઅદહ
1-બનિ અબ્બાસના ત્રીસમા ખલીફા મુસ્તરશિદ બિલ્લાહ મલઉનની મોત, સને ૫૨૯ હીજરી
17 ઝિલકઅદહ
1-કૂફા અને બસરહમાં બનિ ઉમેય્યહના તરફથી મનસૂબ વાલી ઈબ્ને હુબૈરહની મોત
23 ઝિલકઅદહ
1-બનિ ક઼ુરૈઝહની જંગ (સને ૫ હીજરી) 2-ઈમામ રઝા અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૦૩ હીજરી) 3-મન્સૂરે હલ્લાજની હત્યા, સને ૩૦૯ હીજરી (બીજો કૌલના પ્રમાણે ૨૪ ઝિલકઅદહમાં)
25 ઝિલકઅદહ
1-“દહવુલ-અર્ઝ” નો દિવસ (જ્યારે ખાનએ કાબાના નિચેથી જમીન ફેલાવી ગઈ હતી) 2-આજના દિવસે ઈમામ રઝા અ.સ. મદીનાથી ખુરાસાન માટે નીકળ્યા હતાં (સને ૨૦૦ હીજરી) 3-મોહમ્મદ ઈબ્ને અબી બક્રનો જન્મ (સને ૧૦ હીજરી) 4-હઝરત આદમ અ.સ. ના માધ્યમથી કાબાએ મોઅઝ્ઝમહની ફરીથી નિર્માણ 5-હઝરત ઈબ્રાહિમ અને હઝરત ઈસા અ.સ. નો જન્મ 6-“દહવુલ-અર્ઝ” નો દિવસ, ઈમામ ઝમાના અ.જ. નો કેયામનો દિવસ, ઝુહુરનો સાલ
26 ઝિલકઅદહ
1-મોહમ્મદ ઈબ્ને અબી બક્રનો જન્મ (સને ૧૦ હીજરી) એક રિવાયતના પ્રમાણે 2-આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. અને એમના અસહાબ મદીનાથી આખરી હજ્જ કરવા માટે નીકળ્યા, સને ૧૦ હીજરી
29 ઝિલકઅદહ
1-ગૈબતે સુગ઼રાના જમાનામાં શલમગ઼ાનીએ કઝ્ઝાબને ફાંસી આપવી (સને ૩૨૨ હીજરી બીજી રિવાયતના પ્રમાણે)
30 ઝિલકઅદહ
1-યઝીદ બિન વલિદની મોત (સને ૧૨૬ હીજરી) 2-ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ની શહાદત (સને ૨૨૦ હીજરી)
આજના મુલાકાતીઃ : 42644
ગઈકાલના મુલાકાતીઃ : 89459
સૌ મુલાકાતીની સંખ્યા : 131371702
સૌ મુલાકાતીની સંખ્યા : 91092142